ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પૃથ્વીની પરિભ્રમણની ગતિને ___ ગતિ પણ કહે છે. અઠવાડિક દૈનિક વાર્ષિક માસિક અઠવાડિક દૈનિક વાર્ષિક માસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપીયર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? નવી દિલ્હી હૈદરાબાદ તિરુવનંતપુરમ્ મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ તિરુવનંતપુરમ્ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ કેરીની જાત નથી ? દશેરી નીલમ જમાદાર કાલીપત્તી દશેરી નીલમ જમાદાર કાલીપત્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે ? મુઝફરાબાદ દમચોક મીરપુર ચિલ્લડ મુઝફરાબાદ દમચોક મીરપુર ચિલ્લડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ? ઝેલમ રાવી સતલજ બિયાસ ઝેલમ રાવી સતલજ બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP