ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ?

અણસાર - વર્ષા અડાલજા
બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા
આંધળી ગલી - હિમાંશી શેલત
વડવાનલ - ધીરુ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
રાજેન્દ્ર શુક્લ
ચંદ્રવદન મહેતા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

નર્મદ
દાદાભાઈ નવરોજી
કરસનદાસ મૂળજી
કેખુશરો કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

ગાંધીજી
વિનોબા ભાવે
ઝવેરચંદ મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP