ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ?

વડવાનલ - ધીરુ પટેલ
આંધળી ગલી - હિમાંશી શેલત
અણસાર - વર્ષા અડાલજા
બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.
'ઝાકળ જેવા અણદીઠ'

અમૃતલાલ વેગડ
યશવંત શુક્લ
સ્વામી આનંદ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ?

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
મણિશંકર રત્નજી ભટ્ટ
રમણલાલ દેસાઈ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ?

લાલજી બ્રહ્મભટ્ટ
કરસનદાસ માણેક
હરિન્દ્ર દવે
સ્નેહી પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP