ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ? વડવાનલ - ધીરુ પટેલ અણસાર - વર્ષા અડાલજા બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા આંધળી ગલી - હિમાંશી શેલત વડવાનલ - ધીરુ પટેલ અણસાર - વર્ષા અડાલજા બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા આંધળી ગલી - હિમાંશી શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? ચંદ્રવદન મેહતા મહાદેવભાઈ દેસાઈ કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ચંદ્રવદન મેહતા મહાદેવભાઈ દેસાઈ કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના નણદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? કેશવ હર્ષદ ધ્રુવ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં કયા છંદમાં જોવા મળે છે ? હરિગીત મનહર કટાવ ઝુલણા હરિગીત મનહર કટાવ ઝુલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ? ફાર્બસ ગુજરાતી સભા નર્મદ સાહિત્ય સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા નર્મદ સાહિત્ય સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP