ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ?

આંધળી ગલી - હિમાંશી શેલત
બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા
અણસાર - વર્ષા અડાલજા
વડવાનલ - ધીરુ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ?

રમણભાઈ નીલકંઠ
રમણલાલ વ. દેસાઈ
શામળ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP