ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ?

આંધળી ગલી - હિમાંશી શેલત
અણસાર - વર્ષા અડાલજા
બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા
વડવાનલ - ધીરુ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

રાજેન્દ્ર શુક્લ
નિરંજન ભગત
કવિ સુન્દરમ્
ડૉ. હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP