ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મદનમોહના' આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે ? પ્રબંધ આખ્યાન ફાગુ પધવાર્તા પ્રબંધ આખ્યાન ફાગુ પધવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)નું જન્મસ્થળ જણાવો. પંચાશિયા ઉમરેઠ વાવોલ ચોટિયા પંચાશિયા ઉમરેઠ વાવોલ ચોટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદૈવ - શબ્દની સંધિ આપો સદા + એવા સદા + એવ સદા + ઈવ સદ + એવ સદા + એવા સદા + એવ સદા + ઈવ સદ + એવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? ઉમાશંકર જોશી રા.વિ.પાઠક સુંદરમ્ બોટાદકર ઉમાશંકર જોશી રા.વિ.પાઠક સુંદરમ્ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેખામદ આબુવાલાનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદ સુરેન્દ્રનગર ટાણા નારદીપુર અમદાવાદ સુરેન્દ્રનગર ટાણા નારદીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP