ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ
સાદી કડી, સાદી વાત વિવેક - શામળ
પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ
ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ?

મધુસૂદન પારેખ - પ્રિયદર્શી
કેશવલાલ ધ્રુવ - વનમાળી
લાભશંકર ઠાકર - લઘરો
ભોગીલાલ ગાંધી - ચાંદામામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
સુંદરમ્
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP