ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

સાદી કડી, સાદી વાત વિવેક - શામળ
પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ
શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ
ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો.

નવલિકા
વાર્તા
નવલકથા
એકાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

શ્રી ચિત્રભાનુજી
સંત પુનિત મહારાજ
કરસનદાસ માણેક
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP