ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? સુધારક યુગ પ્રાગ-નરસિંહ યુગ ભક્તિયુગ સમન્વય યુગ સુધારક યુગ પ્રાગ-નરસિંહ યુગ ભક્તિયુગ સમન્વય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? ર.છો. પરીખ જયશંકર સુંદરી રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ર.છો. પરીખ જયશંકર સુંદરી રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચાંદની’ અને ‘સોનેરી લટ’ ગઝલસંગ્રહ કોનો છે ? રાજેન્દ્રશાહ મરીઝ શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ રાજેન્દ્રશાહ મરીઝ શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? સરોજ પાઠક ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ કુદનિકા કાપડિયા સરોજ પાઠક ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ કુદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. નવલકથા નિબંધ આત્મકથા નવલિકા નવલકથા નિબંધ આત્મકથા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્યએ આપેલ વ્યાકરણ ગ્રંથ ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’માં દુહાઓ કયા રસના છે ? કરુણ ભયાનક રુદ્ર શોર્ય અને પ્રેમ કરુણ ભયાનક રુદ્ર શોર્ય અને પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP