ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? સુધારક યુગ સમન્વય યુગ ભક્તિયુગ પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ સમન્વય યુગ ભક્તિયુગ પ્રાગ-નરસિંહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? હસમુખ પાઠક હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક રામનારાયણ પાઠક હસમુખ પાઠક હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' કોનું ઉપનામ છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવાળા મણિશંકર રત્નજી ભટ્ટ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવાળા મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ? મકરંદ દવે અબ્બાસ વાસી ધ્રુવ ભટ્ટ વેણીભાઈ પુરોહિત મકરંદ દવે અબ્બાસ વાસી ધ્રુવ ભટ્ટ વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? સુરેશ જોષી પ્રિયકાન્ત મણિયાર મકરંદ દવે ચિનુ મોદી સુરેશ જોષી પ્રિયકાન્ત મણિયાર મકરંદ દવે ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? નવલરામ પંડ્યા પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી નવલરામ પંડ્યા પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP