ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? ભક્તિયુગ સમન્વય યુગ સુધારક યુગ પ્રાગ-નરસિંહ યુગ ભક્તિયુગ સમન્વય યુગ સુધારક યુગ પ્રાગ-નરસિંહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? ત્રિભુવનદાસ ગજ્જર અનિકેત ખાંડેકર અમિત ઠક્કર નૃસિંહ વિભાકર ત્રિભુવનદાસ ગજ્જર અનિકેત ખાંડેકર અમિત ઠક્કર નૃસિંહ વિભાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? લાભશંકર ઠાકર રાવજી પટેલ ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર રાવજી પટેલ ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ? માણાવદર વંથલી તળાજા સોમનાથ માણાવદર વંથલી તળાજા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા ? પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ જયભિખ્ખુ ગાંધીજી પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ જયભિખ્ખુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP