ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? ભક્તિયુગ સમન્વય યુગ પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ ભક્તિયુગ સમન્વય યુગ પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ? મહાત્મા ગાંધી ઈંદુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ઉમાશંકર જોષી મહાત્મા ગાંધી ઈંદુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? પ્રજારામ રાવલ ભાનુશંકર વ્યાસ ઈન્દુલાલ ગાંધી હરિશ્ચંદ્ર ભટ્ટ પ્રજારામ રાવલ ભાનુશંકર વ્યાસ ઈન્દુલાલ ગાંધી હરિશ્ચંદ્ર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે પતંજલિએ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે પતંજલિએ હેમચંદ્રાચાર્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. ઈન્દુલાલ યાજ્ઞિક ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. ચુનીલાલ મડિયા જયંત પાઠક ધના ભગત કિશોર મકવાણા ચુનીલાલ મડિયા જયંત પાઠક ધના ભગત કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP