ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ સમન્વય યુગ ભક્તિયુગ પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ સમન્વય યુગ ભક્તિયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉઘાડ’ કાવ્યસંગ્રહ કોનો છે ? ચિનુ મોદી નગીનદાસ મારફતિયા શાહબુદ્દીન રાઠોડ ધીરુભાઈ પરીખ ચિનુ મોદી નગીનદાસ મારફતિયા શાહબુદ્દીન રાઠોડ ધીરુભાઈ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘનશ્યામ' કયા લેખકનું ઉપનામ છે ? પન્નાલાલ પટેલ ઝીણાભાઈ દેસાઈ રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઝીણાભાઈ દેસાઈ રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? આઠમ અને દસમા દસમા અને બારમા આ પૈકી કૌઈ નહિ સાતમા અને ચૌદમા આઠમ અને દસમા દસમા અને બારમા આ પૈકી કૌઈ નહિ સાતમા અને ચૌદમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અંગૂલિનો સ્પર્શ’ વાર્તાસંગ્રહ કોનો છે ? વિનોદિની નીલકંઠ વર્ષા અડાલજા મુકુલ કલાર્થી વિનેશ અંતાણી વિનોદિની નીલકંઠ વર્ષા અડાલજા મુકુલ કલાર્થી વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? વર્મ મંથન ખરી કેળવણી અનાસક્તિયોગ મંગળપ્રભાત વર્મ મંથન ખરી કેળવણી અનાસક્તિયોગ મંગળપ્રભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP