ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ?

ભક્તિયુગ
સમન્વય યુગ
પ્રાગ-નરસિંહ યુગ
સુધારક યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ?

મહાત્મા ગાંધી
ઈંદુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

પ્રજારામ રાવલ
ભાનુશંકર વ્યાસ
ઈન્દુલાલ ગાંધી
હરિશ્ચંદ્ર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ?

સિદ્ધરાજ જયસિંહે
મહર્ષિ કપિલે
પતંજલિએ
હેમચંદ્રાચાર્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

ઈન્દુલાલ યાજ્ઞિક
ખંડુભાઈ દેસાઈ
વિનોબા ભાવે
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP