ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ પંક્તિ ખોટી છે ? પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અંગૂલિનો સ્પર્શ’ વાર્તાસંગ્રહ કોનો છે ? વિનેશ અંતાણી વિનોદિની નીલકંઠ વર્ષા અડાલજા મુકુલ કલાર્થી વિનેશ અંતાણી વિનોદિની નીલકંઠ વર્ષા અડાલજા મુકુલ કલાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ? રતિલાલ બોરીસાગર અશોક ચાવડા લાભશંકર ઠાકર સુરેશ જોષી રતિલાલ બોરીસાગર અશોક ચાવડા લાભશંકર ઠાકર સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ કાંઠે તરસ' ના લેખક કોણ છે ? હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ? શિવકુમાર જોશી પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક જ્યોતીન્દ્ર દવે શિવકુમાર જોશી પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP