ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ પંક્તિ ખોટી છે ? ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મન વડવાનલ, ગૃહબંધન કોના યશસ્વી સર્જનો છે ? મૃગેશ શાહ નરેન બારડ નીતા રામૈયા ઉમા મહેશ્વરમ્ મૃગેશ શાહ નરેન બારડ નીતા રામૈયા ઉમા મહેશ્વરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ? નથુરામ શર્મા-બીલખા દેવાભગત-ભાણવડ જાહેર પીર-ઉનાવા આપાદાના-ચલાલા નથુરામ શર્મા-બીલખા દેવાભગત-ભાણવડ જાહેર પીર-ઉનાવા આપાદાના-ચલાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કથા છે ? કવિ કલાપી કવિ કાન્ત ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કલાપી કવિ કાન્ત ઝવેરચંદ મેઘાણી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ નર્મદ સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ નર્મદ સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ? ધ્રુવશંકર આનંદ સ્વામી આનંદ સુરેશ જોષી સુરેશ ભટ્ટ ધ્રુવશંકર આનંદ સ્વામી આનંદ સુરેશ જોષી સુરેશ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP