ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ પંક્તિ ખોટી છે ?

ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ
કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ?

આદિલ મન્સૂરી
મુકુલ કલાર્થી
અમૃત ઘાયલ
શેખાદમ આબુવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___

પ્રભુલાલ દ્વિવેદી
મનસ્વી પ્રાંતિજવાલા
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
ચંદ્રકાંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP