ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ પંક્તિ ખોટી છે ?

કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી
ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

વિનોદિની નીલકંઠ
કુમારપાળ દેસાઈ
કુન્દનિકા કાપડિયા
જય વસાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પિંગળશાસ્ત્ર' એટલે શું ?

છંદશાસ્ત્ર
ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર
ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર
પીંગલા નાડીનું શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP