ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ પંક્તિ ખોટી છે ?

પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ
ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી
કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અંગૂલિનો સ્પર્શ’ વાર્તાસંગ્રહ કોનો છે ?

વિનેશ અંતાણી
વિનોદિની નીલકંઠ
વર્ષા અડાલજા
મુકુલ કલાર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ?

રતિલાલ બોરીસાગર
અશોક ચાવડા
લાભશંકર ઠાકર
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ?

શિવકુમાર જોશી
પ્રિયકાન્ત મણિયાર
જયંત પાઠક
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

હર્ષદ ત્રિવેદી
ડાહ્યાભાઈ દેરાસરી
મુકુન્દરાય પટ્ટણી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP