ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ પંક્તિ ખોટી છે ?

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી
કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર
ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો.

નરસિંહ મહેતા
દયારામ
સ્વામી આનંદ
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?

કાળચક્ર
વેવિશાળ
સૌરાષ્ટ્રની રસધાર
સોરઠ તારા વહેતા પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ?

ઉમાશંકર જોશી
મહાત્મા ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP