ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી અનિલ જોશી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી અનિલ જોશી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ? દુર્ગેશ ઓઝા શાહબુદ્દીન રાઠોડ નિરંજન ત્રિવેદી માધવ રામાનુજ દુર્ગેશ ઓઝા શાહબુદ્દીન રાઠોડ નિરંજન ત્રિવેદી માધવ રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? રણજિતરામ મહેતા અરદેશર ખબરદાર બ.ક. ઠાકોર દામોદર બોટાદકર રણજિતરામ મહેતા અરદેશર ખબરદાર બ.ક. ઠાકોર દામોદર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? કવિ નર્મદ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી કવિ નર્મદ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ધૂળમાંની પગલીઓ ગગનધરા પર તડકા નીચે પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ધૂળમાંની પગલીઓ ગગનધરા પર તડકા નીચે પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP