ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

કનૈયાલાલ ભટ્ટ
ધ્રુવ ભટ્ટ
પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ?

રાધે-શ્યામ મંદિર
ગોપનાથ મહાદેવ
રાધા-કૃષ્ણ મઠ
લાલકૃષ્ણની હવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિમાંશી શેલતના કયા પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનાકથાઓ છે ?

સપ્તધારા
અંતરાલ
વિકટર
અંધારી ગલીમાં સફેદ ટપકાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP