ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ અનિલ જોશી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ અનિલ જોશી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? કનૈયાલાલ ભટ્ટ ધ્રુવ ભટ્ટ પન્નાલાલ પટેલ ગુણવંત શાહ કનૈયાલાલ ભટ્ટ ધ્રુવ ભટ્ટ પન્નાલાલ પટેલ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધે-શ્યામ મંદિર ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિમાંશી શેલતના કયા પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનાકથાઓ છે ? સપ્તધારા અંતરાલ વિકટર અંધારી ગલીમાં સફેદ ટપકાં સપ્તધારા અંતરાલ વિકટર અંધારી ગલીમાં સફેદ ટપકાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશભક્ત જગડુશા' નાટકના લેખક કોણ છે ? ગૌરીશંકર જોશી પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર રમણલાલ સોની ગૌરીશંકર જોશી પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? ગિજુભાઈ બધેકા પેસ્ટોલજી તારાબેન મોડક રુસો ગિજુભાઈ બધેકા પેસ્ટોલજી તારાબેન મોડક રુસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP