ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? અનિલ જોશી ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ અનિલ જોશી ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ? ચંદુલાલ બેચરભાઈ પટેલ ધીરુભાઈ ઠાકર ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદ ચંદુલાલ બેચરભાઈ પટેલ ધીરુભાઈ ઠાકર ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ? રમણલાલ વ. દેસાઈ ઝવેરચંદ મેઘાણી રમણભાઈ નીલકંઠ શામળ રમણલાલ વ. દેસાઈ ઝવેરચંદ મેઘાણી રમણભાઈ નીલકંઠ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ? નવલરામ ત્રિપાઠી નગીનદાસ પારેખ નટવરલાલ પંડ્યા મણિશંકર ભટ્ટ નવલરામ ત્રિપાઠી નગીનદાસ પારેખ નટવરલાલ પંડ્યા મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઈનો પર્વત’ કૃતિનો સાહિત્યકાર જણાવો. હાસ્યનાટક રોજનીશી લલિતનિબંધ હાસ્યનવલ હાસ્યનાટક રોજનીશી લલિતનિબંધ હાસ્યનવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP