ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? પ્રહલાદ પારેખ અનિલ જોશી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ અનિલ જોશી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ? ગુણવંતરાય આચાર્ય કૃષ્ણલાલ શ્રીધરાણી ધનસુખલાલ મહેતા મગનભાઈ પટેલ ગુણવંતરાય આચાર્ય કૃષ્ણલાલ શ્રીધરાણી ધનસુખલાલ મહેતા મગનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' - ના લેખક કોણ છે ? મકરંદ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ મકરંદ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો. અમદાવાદ સુરત નડિયાદ વડનગર અમદાવાદ સુરત નડિયાદ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા એન્ટવ ચેખોવ ગીરીશ કર્નાડ કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા એન્ટવ ચેખોવ ગીરીશ કર્નાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ભગત રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ભગત રતીલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP