ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ અનિલ જોશી ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ અનિલ જોશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બ્રિટીશ કોમેડી પાત્ર મિ. બીન પરથી પ્રેરણા લઈ કઈ ગુજરાતી ફિલ્મ બની ? વનેચંદનો વરઘોડો હું હુંશી હુંશીલાલ ઢોલો મારા મલકનો ફાંકડો ફિતૂરી વનેચંદનો વરઘોડો હું હુંશી હુંશીલાલ ઢોલો મારા મલકનો ફાંકડો ફિતૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીની કૃતિ જણાવો. શિખંડી ચિંતાતુર નૈવૈધ પારસમણી શિખંડી ચિંતાતુર નૈવૈધ પારસમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? રમણલાલ શાહ જયંતિ દલાલ મણીભાઈ દેસાઈ નગીનદાસ પારેખ રમણલાલ શાહ જયંતિ દલાલ મણીભાઈ દેસાઈ નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર રામનારાયણ વિશ્વનાથ પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર રામનારાયણ વિશ્વનાથ પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ ચોરીચોરા સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ ચોરીચોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP