ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું સાચું છે ?

ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર
ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ
રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ
વિશ્વશાંતિ - ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

વિનયચંદ્ર સુરી
રવીન્દ્રનાથ ટાગોર
શાલિભદ્ર સૂરિ
ચંદબરદાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્માના ખંડેર - ઉમાશંકર જોશી
આત્માના ટુકડા - ક.મા.મુનશી
આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક
આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP