ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું સાચું છે ?

રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ
વિશ્વશાંતિ - ન્હાનાલાલ
ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ
ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ?

પુનિતમહારાજ
પ્રવીણચંદ્ર મહારાજ
ગુણવંત શાહ
બટુક મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

નાનાભાઈ ભટ્ટ
સુરેશ દલાલ
જયંત પાઠક
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP