ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું સાચું છે ?

વિશ્વશાંતિ - ન્હાનાલાલ
રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ
ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ
ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

સ્વામી આનંદ
ગાંધીજી
મહાદેવભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો.
a. ત્રૈમાસિક સામયિક
b. સ્વાધ્યાય સામયિક
c. વિદ્યા સામયિક
d. પરબ સામયિક
i. ફાર્બસ ગુજરાતી સભા
ii. ગુજરાતી સાહિત્ય પરિષદ
iii. ગુજરાત યુનિવર્સિટી
iv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર

a-iv, b-iii, c-i, d-ii
a-ii, b-iv, c-i, d-iii
a-i, b-iv, c-iii, d-ii
a-i, b-ii, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
ફતેહસિંહ ગાયકવાડ
રાવ ખેંગારજી ત્રીજા
મોતીભાઈ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP