ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું સાચું છે ? વિશ્વશાંતિ - ન્હાનાલાલ રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર વિશ્વશાંતિ - ન્હાનાલાલ રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? સ્વામી આનંદ ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી સ્વામી આનંદ ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ? શ્રાવણી મેળો ગોવાલણી ત્રણ અડધું બે જુમો ભીસ્તી શ્રાવણી મેળો ગોવાલણી ત્રણ અડધું બે જુમો ભીસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? સુર્યા ધૂમ્રસેર કાચની દિવાલ મનમાં ભૂત સુર્યા ધૂમ્રસેર કાચની દિવાલ મનમાં ભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો.a. ત્રૈમાસિક સામયિકb. સ્વાધ્યાય સામયિકc. વિદ્યા સામયિકd. પરબ સામયિક i. ફાર્બસ ગુજરાતી સભાii. ગુજરાતી સાહિત્ય પરિષદiii. ગુજરાત યુનિવર્સિટીiv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર a-iv, b-iii, c-i, d-ii a-ii, b-iv, c-i, d-iii a-i, b-iv, c-iii, d-ii a-i, b-ii, c-iii, d-iv a-iv, b-iii, c-i, d-ii a-ii, b-iv, c-i, d-iii a-i, b-iv, c-iii, d-ii a-i, b-ii, c-iii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઈ અમીન એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઈ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP