ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

આસો માસો શરદ પૂનમની રાત જો...
આપેલ તમામ
મન મોર બની થનગાટ કરે...
સૂપડું સવા લાખનું...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
નર્મદ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP