ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાનેરી' કાવ્યસંગ્રહના કર્તા ........ મણિલાલ પટેલ મણિલાલ દેસાઈ મણિલાલ દ્વિવેદી રમેશ પારેખ મણિલાલ પટેલ મણિલાલ દેસાઈ મણિલાલ દ્વિવેદી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. દલપતરામ શેઠ શામળશાહ શેઠ વિઠ્ઠલશંકર નર્મદાશંકર દલપતરામ શેઠ શામળશાહ શેઠ વિઠ્ઠલશંકર નર્મદાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ? ભાદરવા સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ભાદરવા સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ ગુજરાતી નાટકમંડળીની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી ? ૨.વ.દેસાઈ બાપુલાલ નાયક મધુ રાય રસીકલાલ પરીખ ૨.વ.દેસાઈ બાપુલાલ નાયક મધુ રાય રસીકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ? સુજાતા ભટ્ટ કરસનદાસ લુહાર કરસનદાસ મૂળજી ધ્રુવ ભટ્ટ સુજાતા ભટ્ટ કરસનદાસ લુહાર કરસનદાસ મૂળજી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ.પાઠક કલાપી શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ.પાઠક કલાપી શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP