GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 સુરતનો ઝરી-સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે ? મુઘલ સલ્તનત ગુપ્ત મૌર્ય મુઘલ સલ્તનત ગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ, 1953 ના સભ્યો હતાં ?I. સરદાર પટેલ II. પંડીત હૃદયનાથ કુન્ઝરૂIII. વી. પી. મેનનIV. કે. એમ. પાનીકર ફક્ત III અને IV ફક્ત I અને II ફક્ત II અને III ફક્ત II અને IV ફક્ત III અને IV ફક્ત I અને II ફક્ત II અને III ફક્ત II અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કોણે ગુજરાતની ટંકશાળમાં બાર સૂર્ય રાશિના જુદા જુદા 'રાશિ' સિક્કાઓ બહાર પાડ્યાં ? મૂળરાજ સિધ્ધરાજ વનરાજ જહાંગીર મૂળરાજ સિધ્ધરાજ વનરાજ જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જો 32x+3 - 244(3x) = -9 હોય તો નીચે પૈકી કયુ વિધાન સત્ય છે ? x એ ઋણ સંખ્યા છે. x એ ધન સંખ્યા છે x ધન અથવા ઋણ પૈકી કોઈપણ હોઈ શકે આપેલ પૈકી કોઈ નહીં x એ ઋણ સંખ્યા છે. x એ ધન સંખ્યા છે x ધન અથવા ઋણ પૈકી કોઈપણ હોઈ શકે આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ત્રણ ઉચ્ચ વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, ___ કહેવાતા હતા. રાજન્ય દ્વિજ સભાસદ ઉપનયન રાજન્ય દ્વિજ સભાસદ ઉપનયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 રાષ્ટ્રીય કટોકટીની અસરો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? કટોકટી દરમ્યાન સંસદનું સત્ર ચાલુ હોય તો પણ રાજ્યની બાબતો પર રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરી શકે છે. કટોકટી દરમ્યાન રાજ્યને કોઈપણ બાબતમાં કારોબારી નિર્દેશ જારી કરવા માટે કેન્દ્ર અધિકૃત બને છે. આપેલ તમામ રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મહેસૂલના બંધારણીય વિતરણમાં ફેરફાર કરી શકતા નથી. કટોકટી દરમ્યાન સંસદનું સત્ર ચાલુ હોય તો પણ રાજ્યની બાબતો પર રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરી શકે છે. કટોકટી દરમ્યાન રાજ્યને કોઈપણ બાબતમાં કારોબારી નિર્દેશ જારી કરવા માટે કેન્દ્ર અધિકૃત બને છે. આપેલ તમામ રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મહેસૂલના બંધારણીય વિતરણમાં ફેરફાર કરી શકતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP