ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

રોહીદાસ ચરિત્ર
વાર્તા ચંદ્રાવલી
નંદબત્રીસી
રેખાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ?

દુલેરાય કારાણી
ઝવેરચંદ મેઘાણી
સાંઈરામ દવે
જોરાવરસિંહ જાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP