ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? વીર કરૂણ હાસ્ય ભયાનક વીર કરૂણ હાસ્ય ભયાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરી જતું સુરત’ના સર્જક કોણ છે ? નવલરામ સુન્દરમ્ જ્યોતીન્દ્ર દવે ગુણવંતરાય આચાર્ય નવલરામ સુન્દરમ્ જ્યોતીન્દ્ર દવે ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે. આધ્યાત્મભાવ બદલાતો સ્થિર પ્રેમભાવ આધ્યાત્મભાવ બદલાતો સ્થિર પ્રેમભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકાન્ત કાવ્યસંગ્રહ કોનો છે ? સુરેશ દલાલ હરિન્દ્ર દવે નિરંજન ત્રિવેદી વેણીભાઈ પુરોહિત સુરેશ દલાલ હરિન્દ્ર દવે નિરંજન ત્રિવેદી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નિબંધ આત્મકથા કવિતા નવલકથા નિબંધ આત્મકથા કવિતા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ? રમણલાલ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર મણિશંકર રત્નજી ભટ્ટ રમણલાલ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP