ભારતનો ઈતિહાસ (History of India)
કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ?

લોર્ડ લિટન
લોર્ડ કર્ઝન
લોર્ડ રિપન
લોર્ડ ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ?

31 ઓગસ્ટ, 1896
2 સપ્ટેમ્બર, 1896
1 સપ્ટેમ્બર, 1896
30 ઓગસ્ટ, 1896

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ?

આપેલ પૈકી કોઈ નહીં
શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
શ્રી જયપતાકા સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ?

આઈ.પી.દેસાઈ
આપેલ પૈકી એક પણ નહીં
તારાબહેન પટેલ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ?

કુતુબુદ્દીન ઐબક
ગ્યાસુદ્દીન ખલજી
બખ્તિયાર ખલજી
મલેક કાફુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP