ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ?

હરિવલ્લભ ભાયાણી
સુમિત શાહ
ભગવતીકુમાર શર્મા
વિશ્વનાથ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ?

એકાંકી-બાથટબમાં માછલી
પ્રવાસવર્ણન-અમૃતા
નાટક-રોમન સ્વરાજ
કાવ્યસંગ્રહ-તારીખનું ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે.

નિષ્કલંકી નારાયણ
હેમપ્રભસૂરિ
હેમવિજય સૂરિ
હેમચંદ્ર સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

નિરંજન ભગત
મકરંદ દવે
વિનોદ જોશી
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP