ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ 'વેણીનાં ફૂલ' માં આવતું કાવ્ય 'ચારણકન્યા' માં આવતાં પાત્રનું વાસ્તવિક નામ શું હતું ? ચંપાબાઈ ગૌરીબાઈ હીરબાઈ ચંદા ચંપાબાઈ ગૌરીબાઈ હીરબાઈ ચંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા કવિ ન્હાનાલાલ રમેશ પારેખ બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા કવિ ન્હાનાલાલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? પ્રિયકાન્ત પરીખ જયભિખ્ખુ કિશનસિંહ ચાવડા રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ જયભિખ્ખુ કિશનસિંહ ચાવડા રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ? સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ધૂમકેતુ સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? વાપી અંકલેશ્વર સુરત ભરૂચ વાપી અંકલેશ્વર સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ? કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP