ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ 'વેણીનાં ફૂલ' માં આવતું કાવ્ય 'ચારણકન્યા' માં આવતાં પાત્રનું વાસ્તવિક નામ શું હતું ? હીરબાઈ ચંદા ગૌરીબાઈ ચંપાબાઈ હીરબાઈ ચંદા ગૌરીબાઈ ચંપાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ચંદ્રકાન્ત મહેતાનું તખલ્લુસ કયું છે ? શશિન પુનર્વસુ ઉશનસ્ વાસુકિ શશિન પુનર્વસુ ઉશનસ્ વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? અમદાવાદ વડોદરા જામનગર સુરત અમદાવાદ વડોદરા જામનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા અને મીરાં માટે "ખરા ઈલ્મી" અને "ખરા શૂરા" વિશેષણો કોણે આપ્યા છે ? દલપતરામ નર્મદ કલાપી રાજેન્દ્ર શાહ દલપતરામ નર્મદ કલાપી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? બાલશંકર કંથારિયા રમણીક અરાલવાળા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા રમણીક અરાલવાળા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ? દલપત પઢિયાર રાવજી પટેલ રઘવાજી માઘડ પ્રિયકાંત મણિયાર દલપત પઢિયાર રાવજી પટેલ રઘવાજી માઘડ પ્રિયકાંત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP