ભારતનો ઈતિહાસ (History of India) કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા. મૌર્ય ગુપ્ત ચાલુક્ય પાલ મૌર્ય ગુપ્ત ચાલુક્ય પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. અચીસન કમિશન હંટર કમિશન સાયમન કમિશન આપેલ પૈકી કોઇ નહી અચીસન કમિશન હંટર કમિશન સાયમન કમિશન આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની ભાષામાં ___ સૌથી પ્રાચીન ભાષા છે. તમિલ તેલુગુ મલયાલમ કન્નડ તમિલ તેલુગુ મલયાલમ કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કર્યો હતો ? 35 ટકા 20 ટકા 30 ટકા 25 ટકા 35 ટકા 20 ટકા 30 ટકા 25 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? ઔરંગઝેબ અહમદશાહ કુતુબુદ્દીન જહાંગીર ઔરંગઝેબ અહમદશાહ કુતુબુદ્દીન જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? જામનગર ચોરીચૌરા વર્ધા રાજકોટ જામનગર ચોરીચૌરા વર્ધા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP