ભારતનો ઈતિહાસ (History of India) કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા. મૌર્ય પાલ ચાલુક્ય ગુપ્ત મૌર્ય પાલ ચાલુક્ય ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? અસહકાર હોમરૂલ બંગભંગ સાઈમન કમિશન વિરોધી લડત અસહકાર હોમરૂલ બંગભંગ સાઈમન કમિશન વિરોધી લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતનો વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ? મુહમ્મદયંગી અમીર ખુસરો હમીદરાજા બહરોજ મુહમ્મદયંગી અમીર ખુસરો હમીદરાજા બહરોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ? ઈક્તાદાર ટંકા શાહના ખુસરૌ ઈક્તાદાર ટંકા શાહના ખુસરૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. કન્નડ તેલુગુ તમિલ સંસ્કૃત કન્નડ તેલુગુ તમિલ સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ? ડબલ્યુ. સી. બેનર્જી એ. ઓ. હ્યુમ મહાત્મા ગાંધી એની બેસન્ટ ડબલ્યુ. સી. બેનર્જી એ. ઓ. હ્યુમ મહાત્મા ગાંધી એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP