ભારતનો ઈતિહાસ (History of India) કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા. ચાલુક્ય પાલ મૌર્ય ગુપ્ત ચાલુક્ય પાલ મૌર્ય ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતાં ? સમુદ્રગુપ્ત ભાનુગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત ભાનુગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને વરાહમિહિરને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને વરાહમિહિરને આર્યભટ્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ? મુગલ - મરાઠા અંગ્રેજ - ડચ અંગ્રેજ - મરાઠા અંગ્રેજ - ફ્રેન્ચ મુગલ - મરાઠા અંગ્રેજ - ડચ અંગ્રેજ - મરાઠા અંગ્રેજ - ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? ગોપાલ હરી દેશમુખ ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ગોપાલ હરી દેશમુખ ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે. સતલજ નદીની ખીણ ચંબલ નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ નર્મદા નદીની ખીણ સતલજ નદીની ખીણ ચંબલ નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ નર્મદા નદીની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP