ભારતનો ઈતિહાસ (History of India) ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? અહમદશાહ દુરાની અને મરાઠા બાબર અને અફઘાની ઔરંગઝેબ અને દારાસિકોહ મહંમદ ગઝની અને જયચંદ અહમદશાહ દુરાની અને મરાઠા બાબર અને અફઘાની ઔરંગઝેબ અને દારાસિકોહ મહંમદ ગઝની અને જયચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1948 1950 1951 1949 1948 1950 1951 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ? મુગ્ગાલીપટ્ટ તીસા અન્થપીંડદા આનંદ ઉપાલી મુગ્ગાલીપટ્ટ તીસા અન્થપીંડદા આનંદ ઉપાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? મૌર્યયુગ અનુમૌર્યયુગ ગુપ્તકાળ સાતવાહન બંશ મૌર્યયુગ અનુમૌર્યયુગ ગુપ્તકાળ સાતવાહન બંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) INA (ઈન્ડિયન નેશનલ આર્મી) ની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી ? બર્મા જર્મની થાઇલેંડ અફઘાનિસ્તાન બર્મા જર્મની થાઇલેંડ અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના કયા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? શંકરાચાર્ય રામાનંદ કબીર નાનક શંકરાચાર્ય રામાનંદ કબીર નાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP