ભારતનો ઈતિહાસ (History of India)
ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?

ઔરંગઝેબ અને દારાસિકોહ
મહંમદ ગઝની અને જયચંદ
બાબર અને અફઘાની
અહમદશાહ દુરાની અને મરાઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સર્વન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના કોણે કરી હતી ?

બાલ ગંગાધર તિલક
ગોવિંદ રાનડે
મહાત્મા ગાંધી
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ?

ડેક્કન એજ્યુકેશન સોસાયટી
રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર
રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા
સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ?

મહાત્મા ગાંધીજી
મહાત્મા જ્યોતિબા ફૂલે
ડૉ. બાબાસાહેબ આંબેડકર
પંડિત જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP