ભારતનો ઈતિહાસ (History of India)
ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?

બાબર અને અફઘાની
ઔરંગઝેબ અને દારાસિકોહ
મહંમદ ગઝની અને જયચંદ
અહમદશાહ દુરાની અને મરાઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા.

ચાલુક્ય
પાલ
મૌર્ય
ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ?

નૃસિંહજર્મન પ્રથમ
ચાલુક્ય વંશના રાજવીઓ
રાજરાજા પ્રથમ
ચંદેલ રાજવીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

શાહજહાંનામા : ઈનાયત ખાન
પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી
રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ
તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP