ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ? પી. સી. વૈદ્ય મહાભાગાંધીજી આનંદશંકર ધ્રુવ ઉમાશંકર જોશી પી. સી. વૈદ્ય મહાભાગાંધીજી આનંદશંકર ધ્રુવ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1922 માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? રા.વિ.પાઠક ગાંધીજી સુરેશ જોશી કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક ગાંધીજી સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અંગદનો પગ' ના લેખક કોણ છે ? યશવંત મહેતા બકુલ દવે હરેશ ધોળકિયા યશોધર મહેતા યશવંત મહેતા બકુલ દવે હરેશ ધોળકિયા યશોધર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? કલાપી રાજેશ વ્યાસ ચિનુ મોદી શેખાદમ આબુવાલા કલાપી રાજેશ વ્યાસ ચિનુ મોદી શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? લાભશંકર ઠાકર પીતાંબર પટેલ રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર પીતાંબર પટેલ રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પંચીકરણ' કૃતિ કયા સાહિત્યકારની છે ? પ્રેમાનંદ ભાલણા અખો શામળ પ્રેમાનંદ ભાલણા અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP