ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ?

મહાભાગાંધીજી
ઉમાશંકર જોશી
પી. સી. વૈદ્ય
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ?

ચિત્ર દ્વારા ભાવ
લાઘવ અને ચોટ
ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા
કિંમતી વિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP