ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ?

ઉમાશંકર જોશી
મહાભાગાંધીજી
આનંદશંકર ધ્રુવ
પી. સી. વૈદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આરણ્યુ, સરજુ, સાવળ્યું શું છે ?

ઘન વાદ્યો
ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી
સ્ત્રીઓનાં ઘરેણાં
માતાજીના મનામણાંના ગીતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
મગનભાઈ પટેલ
ગુણવંતરાય આચાર્ય
ધનસુખલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP