ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ? પી. સી. વૈદ્ય મહાભાગાંધીજી ઉમાશંકર જોશી આનંદશંકર ધ્રુવ પી. સી. વૈદ્ય મહાભાગાંધીજી ઉમાશંકર જોશી આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકાસાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? નવલરામ પંડ્યા નર્મદ દુર્ગારામ મહેતાજી દલપતરામ નવલરામ પંડ્યા નર્મદ દુર્ગારામ મહેતાજી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ? રણજિતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ? કાકાસાહેબ કાલેલકર રામનારાયણ વિશ્વનાથ પાઠક મહાદેવ દેસાઈ તારાબહેન મોડક કાકાસાહેબ કાલેલકર રામનારાયણ વિશ્વનાથ પાઠક મહાદેવ દેસાઈ તારાબહેન મોડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પૂર્વાલાપ' કાવ્યસંગ્રહ કોનો છે ? કવિ હરિહર કવિ સુંદરમ્ કવિ કાન્ત કવિ ઉશનસ્ કવિ હરિહર કવિ સુંદરમ્ કવિ કાન્ત કવિ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP