ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ?

ઉમાશંકર જોશી
આનંદશંકર ધ્રુવ
મહાભાગાંધીજી
પી. સી. વૈદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ?

મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી
હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી
રમણલાલ જોશી - પ્રબોધ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP