ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક લાલા લજપતરાય રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પ્રારંભિક ભારતીય શહેરો પૈકી કયા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો ? સાકેત ચંપા પાટલીપુત્ર કૌસંબી સાકેત ચંપા પાટલીપુત્ર કૌસંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો. ચાર્શમેન બંકિમચંદ્ર ચેટર્જી મોતીલાલ ઘોષ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ચાર્શમેન બંકિમચંદ્ર ચેટર્જી મોતીલાલ ઘોષ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? સતલજ નર્મદા હુગલી કાવેરી સતલજ નર્મદા હુગલી કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? કાલિદાસ - રઘુવંશ અશ્વઘોષ - બુદ્ધચરિત હુમાયુનામા - અકબર પાણિની - અષ્ટાધ્યાયી કાલિદાસ - રઘુવંશ અશ્વઘોષ - બુદ્ધચરિત હુમાયુનામા - અકબર પાણિની - અષ્ટાધ્યાયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ કયા યુગમાં થયો ? લોહ યુગ નૂતન પાષાણ યુગ તામ્રકાસ્ય યુગ પ્રાચીન પાષાણ યુગ લોહ યુગ નૂતન પાષાણ યુગ તામ્રકાસ્ય યુગ પ્રાચીન પાષાણ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP