ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

બી. જી. તિલક
લાલા લજપતરાય
રાજા રામમોહન રાય
શહીદ ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ?

પંડિત જવાહરલાલ નેહરુ
મહાત્મા જ્યોતિબા ફૂલે
મહાત્મા ગાંધીજી
ડૉ. બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ?

બાળ ગંગાધર તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
લાલા લજપતરાય
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ?

મહાદેવભાઈ દેસાઈએ
સુભાષચંદ્ર બોઝે
મહાત્મા ગાંધીજીએ
મોરારજી દેસાઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP