ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

બી. જી. તિલક
શહીદ ભગતસિંહ
લાલા લજપતરાય
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ધારવાડ સમય" કોને કહે છે ?

ટર્શયરી યુગના અંત ભાગને
પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને
જુરાસિક યુગના અંત ભાગને
આર્કિયન યુગના અંત ભાગને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ?

દાદાભાઈ નવરોજી
લાલા લજપતરાય
સુરેન્દ્રનાથ બેનરજી
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, "1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ?

એપ્રિલ, 1935
માર્ચ, 1936
ફેબ્રુઆરી, 1937
જુન, 1936

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ?

ઈલોરાની ગુફાઓ
એલિફન્ટાની ગુફાઓ
અજંતાની ગુફાઓ
જોગીમારા ગુફાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP