ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? લાલા લજપતરાય રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક લાલા લજપતરાય રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ? એનએચ -1 તથા એનએચ -2 એનએચ -1 એનએચ -3 એનએચ -2 એનએચ -1 તથા એનએચ -2 એનએચ -1 એનએચ -3 એનએચ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? આગમ અવેસ્તા જાતક ત્રિપિટક આગમ અવેસ્તા જાતક ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો. મોતીલાલ ઘોષ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ચાર્શમેન બંકિમચંદ્ર ચેટર્જી મોતીલાલ ઘોષ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ચાર્શમેન બંકિમચંદ્ર ચેટર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'વંદે માતરમ્' ના રચયિતા કોણ ? શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આમાંથી કોઈ નહીં રવીન્દ્રનાથ ટાગોર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આમાંથી કોઈ નહીં રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા બળવાના બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી ? ચેન્નઈનો બળવો 1857 નો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો કલકત્તાનો બળવો ચેન્નઈનો બળવો 1857 નો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો કલકત્તાનો બળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP