ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

લાલા લજપતરાય
શહીદ ભગતસિંહ
રાજા રામમોહન રાય
બી. જી. તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા.

ચાલુક્ય
પાલ
મૌર્ય
ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?

સ્વામી આનંદ
સ્વામી સહજાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ?

સ્વામી દયાનંદ સરસ્વતી
લાલા હંસરાજ
લાલા લજપતરાય
શ્રદ્ધાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો ?

ગામનો રક્ષક
પ્રજાનો રક્ષક
આપેલ પૈકી એક પણ નહીં
યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP