GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ? ફાંસી મોકૂફી (Reprieve) - દેહાંત દંડની સજામાં કામચલાઉ મોકૂફી સજામાં ઘટાડો (Remission) - કોઈ વિશિષ્ટ કારણોસર સજામાં ઘટાડો. સજા પરિવર્તન (Commute) - શિક્ષામાં ઘટાડો. સજા માફી (Pardon) - માત્ર માફી જ સજાનો સંપૂર્ણપણે અંત લાવી શકે છે. ફાંસી મોકૂફી (Reprieve) - દેહાંત દંડની સજામાં કામચલાઉ મોકૂફી સજામાં ઘટાડો (Remission) - કોઈ વિશિષ્ટ કારણોસર સજામાં ઘટાડો. સજા પરિવર્તન (Commute) - શિક્ષામાં ઘટાડો. સજા માફી (Pardon) - માત્ર માફી જ સજાનો સંપૂર્ણપણે અંત લાવી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કોની ચૂંટણી માટે એક તબદીલ પાત્ર મત અને ગુપ્ત મતપત્રક દ્વારા મતદાન વડે સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?1. રાષ્ટ્રપતિ2. ઉપરાષ્ટ્રપતિ 3. રાજ્યસભા 4. વિધાન પરિષદ5. રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી માત્ર 1, 2, 3 અને 5 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2, 3 અને 4 1, 2, 3, 4 અને5 માત્ર 1, 2, 3 અને 5 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2, 3 અને 4 1, 2, 3, 4 અને5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયા વિધાનો ભારતમાં બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ મૂળભૂત ફરજોના ભાગરૂપ છે ?1. ધાર્મિક, પ્રાદેશિક અને ભાષાકીય સંવાદિતા તથા સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી.2. 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના બાળકોને શિક્ષિત કરવાં.3. બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંતોને ઉત્તેજન આપવું. માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જો 32x+3 - 244(3x) = -9 હોય તો નીચે પૈકી કયુ વિધાન સત્ય છે ? x ધન અથવા ઋણ પૈકી કોઈપણ હોઈ શકે આપેલ પૈકી કોઈ નહીં x એ ધન સંખ્યા છે x એ ઋણ સંખ્યા છે. x ધન અથવા ઋણ પૈકી કોઈપણ હોઈ શકે આપેલ પૈકી કોઈ નહીં x એ ધન સંખ્યા છે x એ ઋણ સંખ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચે આપેલી આકૃતિમાં AB || CD || EF, PQ || RS, ∠RQD = 25° અને ∠CQP = 60°, તો ∠QRS નું મૂલ્ય કેટલું થશે ? 130° 135° આપેલ પૈકી એક પણ નહીં 125° 130° 135° આપેલ પૈકી એક પણ નહીં 125° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ભારતના બંધારણના હેતુઓમાંનો એક "આર્થિક ન્યાય"ની જોગવાઈ ___ માં છે. આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ અને મૂળભૂત હકો આપેલ તમામ મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ અને મૂળભૂત હકો આપેલ તમામ મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP