GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યના રાજ્યપાલની ન્યાયિક સત્તા વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તેઓ રાજ્યની વડી અદાલત સાથે પરામર્શ કરીને જિલ્લા ન્યાયાધિશોની નિમણૂંક, સ્થળ-નિમણૂંક તથા બઢતી કરી શકે છે.
રાજ્યની કારોબારી ક્ષેત્રની સત્તા મુજબ રાજ્યપાલ કોઈપણ વ્યક્તિને કોઈપણ ગુના સબબ થયેલ સજા માફ કરી શકે છે, ઓછી કરી શકે છે તેમજ માત્ર ઠપકો પણ આપી શકે છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અનુચ્છેદ 3 ના સંદર્ભમાં ભારતની સંસદની સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. સંસદ રાજ્યોના પુનર્ગઠન વિશેનું વિધેયક માત્ર રાષ્ટ્રપતિની પૂર્વસંમતિથી જ દાખલ કરી શકે.
2. વિધેયકને મંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિ તે વિધેયકને જે તે રાજ્યની ધારાસભાને સલાહ સુચન માટે મોકલી શકે.
3. રાષ્ટ્રપતિ એ રાજ્યની ધારાસભાની ભલામણોનો સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે.
4. સંઘ પ્રદેશોના કિસ્સામાં રાષ્ટ્રપતિ રાજ્ય સભાની વિશેષ મંજૂરી લેશે.

માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ બાબતોની જોગવાઈ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 હેઠળ કરવામાં આવેલ છે ?
1. આંતર-રાજ્ય પરિષદ
2. સીમાંકન આયોગ દ્વારા મતદાર ક્ષેત્રોનું સીમાંકન
3. નવા રચાયેલા રાજ્યો માટે વડી અદાલત

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
આદિવાસી ગીતોમાં 'તાજ વગરના રાજા' તરીકે કોણ ઓળખાય છે ?

ગાંધીજી
સરદાર પટેલ
જવાહરલાલ નહેરુ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સલ્તનતના દળો દ્વારા જ્યારે વારંગલ ઉપર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે તેનો રાજવી કોણ હતો ?

મહારૂદ્રદેવ
શક્તિરૂદ્રદેવ
સોમરૂદ્રદેવ
પ્રતાપરૂદ્રદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
કૃતિ
I. મકસદ
II. બીજી સવારનો સૂરજ
III. ગુલાબ
IV. કપુરનો દિવો
કર્તા
a. ચંદ્રવદન મહેતા
b. નગીનદાસ મારફતીયા
c. હસુ યાજ્ઞિક
d. લાભશંકર ઠાકર

I-d, II-c, III-b, IV-a
I-a, II-b, III-d, IV-c
I-d, II-c, III-a, IV-b
I-a, II-b, III-c, IV-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP