ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ?

પાક તૈયાર થાય ત્યારે
ફાગણ માસમાં
શિયાળામાં
વરસાદના મોસમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જૈન લઘુચિત્રોની પરંપારિત રૂપાંકિત શૈલીને અનુસરીને ચિત્રો કોણ તૈયાર કરતું ?

એમ. નકુલ
કુમાર મંગલસિંહ
મનહર મકવાણા
વનરાજ માળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જેને 'સપ્તસંગમ' તરીકે ઓળખવામાં આવે છે, એવી વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી ?

ભાદર
સાબરમતી
મેશ્વો
માઝમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું ?

દુર્ગારામ મહેતા
ભોળાનાથ સારાભાઈ
નર્મદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP