ભારતની ભૂગોળ (Geography of India)
આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ?

લઘુ આંદામાન
ઉત્તર આંદામાન
મધ્ય આંદામાન
દક્ષિણ આંદામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ?

1 હેક્ટરથી ઓછી
1 થી 2 હેકટર
3 હેક્ટરથી વધુ
2 થી 3 હેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે ?

ભમરીયા મધમાખી
સાતપૂડિયા મધમાખી
ભૂગા મધમાખી
ડમ્મર મધમાખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
બાષ્પીભવન
ઉષ્ણતાપમાન
તાજા પાણીનો જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP