ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ?

નેલ્સન મંડેલા
સુભાષચંદ્ર બોઝ
રવીન્દ્રનાથ ટાગોર
દલાઈ લામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ?

અકીકમાંથી
લાકડામાંથી
માટીમાંથી
પથ્થરમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ?

ગ્યાસુદીન તુઘલક
ગ્યાસુદ્દીન બલ્બન
સિકંદર લોદી
શમ્શુદ્દીન ઈલ્તુતમિશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ હાર્ડિગ
લોર્ડ મિન્ટો દ્વિતીય
લોર્ડ ચેમ્સફર્ડ
લોર્ડ એલિગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"India has to unite and conquer the whole world once again with it's might" આ વાક્ય કોનું છે ?

સ્વામી દયાનંદ
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP