ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?

જવાહરલાલ નેહરુ
ગાંધીજી
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ?

તામિલ - મલયાલમ
તેલુગુ - સંસ્કૃત
મલયાલમ - તેલુગુ
સંસ્કૃત - તામિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
તારાબહેન પટેલ
આઈ.પી.દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ?

પારસી
ફ્રેન્ચ
વલંદાઓ
ફિરંગીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP