ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી ગાંધીજી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લેડી વિથ લેમ્પ તરીકે કોણ પ્રખ્યાત છે ? ક્વિન વિક્ટોરિયા ફ્લોરેન્સ નાઈટિંગલ સરોજિની નાયડુ મેડમ ભીખાઈજી કામા ક્વિન વિક્ટોરિયા ફ્લોરેન્સ નાઈટિંગલ સરોજિની નાયડુ મેડમ ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ? સપ્ટેમ્બર, 1931 નવેમ્બર, 1932 નવેમ્બર, 1931 ડિસેમ્બર, 1932 સપ્ટેમ્બર, 1931 નવેમ્બર, 1932 નવેમ્બર, 1931 ડિસેમ્બર, 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર બૃહદરથ સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર બૃહદરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ બિહાર ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ બિહાર ઓડિશા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP