ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? ડૉ.રાજેન્દ્રપ્રસાદ જવાહરલાલ નેહરુ ગાંધીજી જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જવાહરલાલ નેહરુ ગાંધીજી જે.બી કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? પઠાણકોઠમાં ચંડીગઢમાં અમૃતસરમાં જાલંધરમાં પઠાણકોઠમાં ચંડીગઢમાં અમૃતસરમાં જાલંધરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ ચરક અને સુશ્રુત બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ ચરક અને સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ મંડળ ભારતીય રજવાડાઓમાં નેશનાલિસ્ટ પીપલ્સ સંસ્થા તરીકે જાણીનું હતું ? મુફતી કિસાન દિવાન પ્રજા મુફતી કિસાન દિવાન પ્રજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP