ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

રાજસ્થાન
કેરળ
તમિલનાડુ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે ?

ઉષ્ણકટિબંધીય પાનખર
સવાના અને રણ વનસ્પતિ
ઉષ્ણકટિબંધીય વરસાદી વન
વિષુવવૃતીય (લીલા) સદાબહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP