ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 2 ઓક્ટોબર 1950 15 ઓગસ્ટ 1948 26 જાન્યુઆરી 1950 10 નવેમ્બર 1950 2 ઓક્ટોબર 1950 15 ઓગસ્ટ 1948 26 જાન્યુઆરી 1950 10 નવેમ્બર 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? પ્રધાનમંત્રી ગૃહમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ગૃહમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા નિયમ હેઠળ ધર્મસંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? 25 26 27 24 25 26 27 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ? રાજ્યસભાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ ભારત સરકારના નાણામંત્રી રાજ્યસભાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ ભારત સરકારના નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? માન. રાજ્યપાલશ્રી માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિધાનસભાના સ્પીકરશ્રી ચૂંટણી કમિશનરશ્રી માન. રાજ્યપાલશ્રી માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિધાનસભાના સ્પીકરશ્રી ચૂંટણી કમિશનરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? સંસદની જાહેર હિસાબ સમિતિ કેન્દ્રીય તકેદારી આયોગ એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ કેન્દ્રીય તકેદારી આયોગ એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP