ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 10 નવેમ્બર 1950 2 ઓક્ટોબર 1950 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1948 10 નવેમ્બર 1950 2 ઓક્ટોબર 1950 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ? સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ___ અખીલ ભારતીય સેવા નથી ? ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ડિયન પોલીસ સર્વિસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ડિયન પોલીસ સર્વિસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય બિલ માન્ય થયું કહેવાય કાયદો કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય બિલ માન્ય થયું કહેવાય કાયદો કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42મા બંધારણીય સુધારા અન્વયે જોડાયેલ મૂળભૂત કરજોને કઈ સમિતિ દ્વારા જોડવાની ભલામણ કરાઈ હતી ? સરદાર સ્વર્ણ સિંહ સમિતિ હંસરાજ મહેતા સમિતિ ડૉ.રંગરાજન સમિતિ ચેલૈયા સમિતિ સરદાર સ્વર્ણ સિંહ સમિતિ હંસરાજ મહેતા સમિતિ ડૉ.રંગરાજન સમિતિ ચેલૈયા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાણાપંચની રચના કરવામાં આવેલ છે ? 353 253 280 380 353 253 280 380 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP