ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે. વરલી ચિત્રો પેટકર ચિત્રો મધુબની ચિત્રો ઠાંગકા ચિત્રો વરલી ચિત્રો પેટકર ચિત્રો મધુબની ચિત્રો ઠાંગકા ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ગાયકવાડની હવેલી - રાજકોટ નીલમબાગ પેલેસ - ભાવનગર પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર ગાયકવાડની હવેલી - રાજકોટ નીલમબાગ પેલેસ - ભાવનગર પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીતના સૂરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નકકશીકાર સ્તંભોવાળું વિજય વિઠ્ઠલ મંદિર ક્યા આવેલું છે ? હમ્પી શ્રીરંગમ ભદ્રાચલના બેલુર હમ્પી શ્રીરંગમ ભદ્રાચલના બેલુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોગ્ય જોડકું જોડો : a. બંગાળb. પંજાબc. મહારાષ્ટ્રd. ઉત્તર ભારતનો પૂર્વ વિસ્તારi. બાઉલ, ઝુમર, કિર્તનii. ગીધા, મહિયા, હીરiii. પોવાડા, અભંગ, પદiv. કજરી, ઝુલા, શેરી a-ii, b-i, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વાગભટ્ટ વરાહમિહિર વાત્સ્યાયન બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વરાહમિહિર વાત્સ્યાયન બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ? જૈન ધર્મ બૌદ્ધ ધર્મ ઈસ્લામ ધર્મ શૈવ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ ઈસ્લામ ધર્મ શૈવ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP