ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે.

ઠાંગકા ચિત્રો
પેટકર ચિત્રો
મધુબની ચિત્રો
વરલી ચિત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રંગોળીને ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

ઐપન - હિમાચલ પ્રદેશ
કૌલ્લમ - તમિલનાડુ
રંગાવલી - કર્ણાટક
મંડના - મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP