ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે.

મધુબની ચિત્રો
પેટકર ચિત્રો
ઠાંગકા ચિત્રો
વરલી ચિત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ?

રાજા હર્ષવર્ધન
શિવાજી
આપેલ પૈકી એક પણ નહીં
ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP