ભારતનો ઈતિહાસ (History of India)
કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ?

પ્રયાગ પ્રશસ્તિ
માસ્કી અને ગુર્જરા
કલસી અભિલેખ
મેહશૈલી અભિલેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ?

આમરી
મહેરગઢ
કોટદિજી
કાલીબંગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?

ઋગ્વેદ
ચંદોગ્યા ઉપનિષદ
મુંડક ઉપનિષદ
અથર્વવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ?

બી.જી. તીલક
લાલા લજપતરાય
રાજા રામમોહનરાય
શહીદ ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ?

1લી ઓગસ્ટ, 1946
2જી ઓક્ટોબર, 1946
2જી સપ્ટેમ્બર, 1946
5મી સપ્ટેમ્બર, 1946

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ?

બલ્બન
અલાઉદ્દીન ખીલજી
આપેલ પૈકી એક પણ નહીં
ફિરોજશાહ તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP