ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગાન 'જન ગણ મન' વગાડવાનો આદર્શ સમય કયો છે ? 1 મિનિટ 1 મિનિટ 5 સેકન્ડ 45 સેકન્ડ 52 સેકન્ડ 1 મિનિટ 1 મિનિટ 5 સેકન્ડ 45 સેકન્ડ 52 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? 44 માં 40 માં 42 માં 43 માં 44 માં 40 માં 42 માં 43 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો હિસાબોનું અન્વેષણ કયા વિષયની યાદીમાં આવે છે ? અન યાદી સમવર્તી યાદી રાજ્યયાદી સંઘયાદી અન યાદી સમવર્તી યાદી રાજ્યયાદી સંઘયાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ? સ્વતંત્રતાનો હક્ક સંપત્તિ હક્ક સમાનતાનો હક્ક શોષણ વિરોધી હક્ક સ્વતંત્રતાનો હક્ક સંપત્તિ હક્ક સમાનતાનો હક્ક શોષણ વિરોધી હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ? સત્ર વિસર્જન અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી સત્ર બોલાવવું સત્ર સમાપ્તિ સત્ર વિસર્જન અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી સત્ર બોલાવવું સત્ર સમાપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ? ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP