ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ?

ઉદામતવાદી રાજ્ય
કલ્યાણકારી રાજ્ય
આધુનિક રાજ્ય
મૂડીવાદી રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
સમાજ કલ્યાણ ખાતાના મંત્રી
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?

માન.રાજયપાલશ્રી
ચૂંટણી કમિશ્નરશ્રી
માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ
વિધાનસભાના સ્પીકરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય
સર્વાનુમતે લેવાય
અનુભવી વ્યકિત દ્વારા લેવાય
બહુમતિથી લેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ - 338
અનુચ્છેદ - 341
અનુચ્છેદ - 340
અનુચ્છેદ - 337

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે ?

ઉત્તર પ્રદેશ
આંધ્રપ્રદેશ
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP