ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ?

નવિનચંદ્ર બારોટ
કાકા કાલેલકર
વલ્લભભાઈ પટેલ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા ?

પરીક્ષિતલાલ મજુમદાર
સુરેન્દ્રજી
કરમશીભાઈ મકવાણા
શંભુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ
મહાગુજરાત ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP