ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની વૈધાનિક સત્તામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ? નિયુક્તિ - વડાપ્રધાન - અન્ય પ્રધાનો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો અહેવાલ સંસદ સમક્ષ રજુ કરાવવો. સંસદને બોલાવવી - મુલત્વી રાખવી સંસદની બેઠકને સંબોધવી નિયુક્તિ - વડાપ્રધાન - અન્ય પ્રધાનો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો અહેવાલ સંસદ સમક્ષ રજુ કરાવવો. સંસદને બોલાવવી - મુલત્વી રાખવી સંસદની બેઠકને સંબોધવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ બાબર જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે. વડીઅદાલત સુપ્રીમ કોર્ટ બન્ને કોર્ટ એટર્ની જનરલ વડીઅદાલત સુપ્રીમ કોર્ટ બન્ને કોર્ટ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતની બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નીચલી અદાલતો પર દેખરેખ રાખવાનો અધિકાર છે ? અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 227 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? સંસદીય સચીવ સ્પીકર મુખ્ય સચીવશ્રી મુખ્ય પ્રધાન સંસદીય સચીવ સ્પીકર મુખ્ય સચીવશ્રી મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP