ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

બળવંત મહેતા
મહીપતરામ રૂપરામ
રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

પીતાંબર પટેલ
રઘુવીર ચૌધરી
લાભશંકર ઠાકર
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP