ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

વિધિકુણ્ઠિતમ્
હૃદયવીણા
હૃદયરુદિતશતકમ્
સ્ક્રેપબુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ?

રાજેન્દ્ર શુકલ
લાભશંકર ઠાકર
વેણીભાઇ પુરોહિત
મોહન પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP