ભારતની ભૂગોળ (Geography of India)
નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે ?

નર્મદાસાગર યોજના
રામસાગર યોજના
સરદાર સરોવર યોજના
વેનગંગા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?

ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા
કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ
કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા
મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP