ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ? સૈયદ અહેમદ ખાન માનસિંહ પ્રથમ રામશાહ તૌમર અલી આસફખાન સૈયદ અહેમદ ખાન માનસિંહ પ્રથમ રામશાહ તૌમર અલી આસફખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે ? શ્રેષ્ઠ રમત આયોજકને શ્રેષ્ઠ કોચને શ્રેષ્ઠ રમતવીરને શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને શ્રેષ્ઠ રમત આયોજકને શ્રેષ્ઠ કોચને શ્રેષ્ઠ રમતવીરને શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આર્ય સમાજની સ્થાપના કોણે કરી ? મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. રોજ શબ ચાંદ્રમાસ જરથોસ્તી માસ રોજ શબ ચાંદ્રમાસ જરથોસ્તી માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુરુક્ષેત્ર ક્યાં આવ્યું છે ? ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ મિન્ટો લોર્ડ કર્ઝન લોર્ડ વેવેલ લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિન્ટો લોર્ડ કર્ઝન લોર્ડ વેવેલ લોર્ડ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP