ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(1) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? કેબિનેટ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કેબિનેટ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? અનુચ્છેદ-53 અનુચ્છેદ-52 અનુચ્છેદ-54 અનુચ્છેદ-55 અનુચ્છેદ-53 અનુચ્છેદ-52 અનુચ્છેદ-54 અનુચ્છેદ-55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'અન્ય પછાત વર્ગ'ને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે ? રાણે કમિશન દૂબે કમિશન ગોપાલકૃષ્ણ કમિશન માંડલ કમિશન રાણે કમિશન દૂબે કમિશન ગોપાલકૃષ્ણ કમિશન માંડલ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલમાં ભારતમાં કેટલી વડી અદાલતો આવેલી છે ? 35 24 29 32 35 24 29 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ? લોકસભાના અધ્યક્ષ એટર્ની જનરલ સોલિસિટર જનરલ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ એટર્ની જનરલ સોલિસિટર જનરલ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP