ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. રાજ્યસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા રાજ્યસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? સોલીસીટર જનરલની સલાહ અનુસાર નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે. અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં ધારાસભ્ય તરીકે ગેરલાયક બને પક્ષમાંથી દૂર થાય અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં ધારાસભ્ય તરીકે ગેરલાયક બને પક્ષમાંથી દૂર થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? જવારલાલ નેહરુ ડૉ.બી.આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવારલાલ નેહરુ ડૉ.બી.આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન કયારે કરવામાં આવ્યું ? 2-10-1950 14-11-1950 28-01-1950 31-10-1950 2-10-1950 14-11-1950 28-01-1950 31-10-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP