ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 19(2) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત ઉચ્ચ અદાલત વડાપ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત ઉચ્ચ અદાલત વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ? માન.રાજ્યપાલશ્રી માન.નાણા મંત્રીશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી માન.રાજ્યપાલશ્રી માન.નાણા મંત્રીશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? કૉ-વોરન્ટો હેબિયસ કોર્પસ મેન્ડેમસ સર્ટિઓરરી કૉ-વોરન્ટો હેબિયસ કોર્પસ મેન્ડેમસ સર્ટિઓરરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્ય પૂર્વે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનું અંતિમ વર્ષ કયું હતું ? 1931 1901 1891 1941 1931 1901 1891 1941 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણનો અનુચ્છેદ 1(1) કહે છે અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. બંધારણના આરંભે નાગરીકત્વ રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. બંધારણના આરંભે નાગરીકત્વ રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP