ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, કોઈ એક ચોક્કસ ધર્મના પ્રોત્સાહન અને જાળવણી માટે કોઈ સંસ્થા અથવા સંગઠન અથવા સરકારો (રાજ્ય અને કેન્દ્ર બંને) દ્વારા કરવેરો લાદી શકાય નહીં ?

અનુચ્છેદ 27
અનુચ્છેદ 28
અનુચ્છેદ 25
અનુચ્છેદ 26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ?

સુરત
જામનગર
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ?

પ્રધાનમંત્રી
આપેલ તમામ
ગૃહપ્રધાન
સ્પીકર અને ચેરમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી છે ?

રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી
વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી
પાંચ વર્ષ
ત્રણ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
PIL (પી.આઈ.એલ.) શું છે ?

પબ્લિક ઇસ્યુ લીસ્ટીંગ
પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન
પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લૉ
પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ?

સાતમો સુધારો
અગિયારમો સુધારો
ચોવીસમો સુધારો
ચોથો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP