ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, કોઈ એક ચોક્કસ ધર્મના પ્રોત્સાહન અને જાળવણી માટે કોઈ સંસ્થા અથવા સંગઠન અથવા સરકારો (રાજ્ય અને કેન્દ્ર બંને) દ્વારા કરવેરો લાદી શકાય નહીં ? અનુચ્છેદ 28 અનુચ્છેદ 26 અનુચ્છેદ 27 અનુચ્છેદ 25 અનુચ્છેદ 28 અનુચ્છેદ 26 અનુચ્છેદ 27 અનુચ્છેદ 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ? રૂ. 20,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 25,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 20,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 25,000 કરોડ રૂ. 10,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? મોરારજીભાઈ દેસાઈ ચરણસીંગ ઈન્દિરા ગાંધી ગુલઝારીલાલ નંદા મોરારજીભાઈ દેસાઈ ચરણસીંગ ઈન્દિરા ગાંધી ગુલઝારીલાલ નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? નાણાંપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ નાણાંપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ" એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી ? શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી કિષ્ણા સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી અશોક સમિતિ શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી કિષ્ણા સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી અશોક સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP