ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, કોઈ એક ચોક્કસ ધર્મના પ્રોત્સાહન અને જાળવણી માટે કોઈ સંસ્થા અથવા સંગઠન અથવા સરકારો (રાજ્ય અને કેન્દ્ર બંને) દ્વારા કરવેરો લાદી શકાય નહીં ? અનુચ્છેદ 25 અનુચ્છેદ 27 અનુચ્છેદ 28 અનુચ્છેદ 26 અનુચ્છેદ 25 અનુચ્છેદ 27 અનુચ્છેદ 28 અનુચ્છેદ 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઉભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ થી કરવામાં આવી છે ? અનુચ્છેદ 310 અનુચ્છેદ 352 અનુચ્છેદ 307 અનુચ્છેદ 312 અનુચ્છેદ 310 અનુચ્છેદ 352 અનુચ્છેદ 307 અનુચ્છેદ 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 12 અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 અનચ્છેદ – 18 અનચ્છેદ – 12 અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 અનચ્છેદ – 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ? ચોમાસુ સત્રમાં બધાજ સત્રમાં પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) શિયાળુ સત્રમાં ચોમાસુ સત્રમાં બધાજ સત્રમાં પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) શિયાળુ સત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી ? 44 માં 42 માં આપેલ પૈકી એક પણ નહીં 40 માં 44 માં 42 માં આપેલ પૈકી એક પણ નહીં 40 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? એમ.એચ. કણિયા મોતીલાલ સેતલવાડ સી. રાજગોપાલાચારી એ.એસ.એહમદી એમ.એચ. કણિયા મોતીલાલ સેતલવાડ સી. રાજગોપાલાચારી એ.એસ.એહમદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP