સામાન્ય વિજ્ઞાન (General Science)
એનોરેક્સીયા નર્વોસા એટલે...

ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી
વારંવાર ખાવાની ઈચ્છા
વધુ પડતુ ખાવાની ઈચ્છા
માટી ખાવાની ઈચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
તત્વ ફોસ્ફરસ (P)ની સંયોજકતા માટે શું સાચું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સંયોજકતા 3 છે
સંયોજકતા 5 છે
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ક્વોશ્યોરકરના લક્ષણ ધરાવતું બાળક સામાન્ય રીતે ફુલેલું દેખાય છે કારણ કે...

શરીરમાં પાણીનો ભરાવો થવાથી
શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી
બાળક જો તંદુરસ્ત હોય તો
શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP