ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? ભદભર નેના પોસ્ટ ઓફિસ ભૈયાદાદા શરણાઈના સૂર ભદભર નેના પોસ્ટ ઓફિસ ભૈયાદાદા શરણાઈના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ? મધુસૂદન કોઠારી ચિનુ મોદી સિતાંશુ યશચંદ્ર મહેતા ભગવતીકુમાર શર્મા મધુસૂદન કોઠારી ચિનુ મોદી સિતાંશુ યશચંદ્ર મહેતા ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચાંદની’ અને ‘સોનેરી લટ’ ગઝલસંગ્રહ કોનો છે ? અમૃત ઘાયલ રાજેન્દ્રશાહ શેખાદમ આબુવાલા મરીઝ અમૃત ઘાયલ રાજેન્દ્રશાહ શેખાદમ આબુવાલા મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ચુનીલાલ મડિયા ગુણવંત આચાર્ય ચુનીલાલ શાહ ગુણવંત શાહ ચુનીલાલ મડિયા ગુણવંત આચાર્ય ચુનીલાલ શાહ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત બક્ષીની જાણીતી કૃતિ, આકાર, પેરેલિસિસનો સાહિત્યપ્રકાર જણાવો ? નવલિકા નવલકથા ગઝલ આત્મકથા નવલિકા નવલકથા ગઝલ આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત બ.ક.ઠાકોર - સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP