ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

મધુસૂદન કોઠારી
ચિનુ મોદી
સિતાંશુ યશચંદ્ર મહેતા
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ?

ચુનીલાલ મડિયા
ગુણવંત આચાર્ય
ચુનીલાલ શાહ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચીનુભાઈ મોદી - દ્વિરેફ
ઉમાશંકર જોશી - વાસુકિ
મણિશંકર ભટ્ટ - કાન્ત
બ.ક.ઠાકોર - સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP