ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? ભદભર નેના પોસ્ટ ઓફિસ ભૈયાદાદા શરણાઈના સૂર ભદભર નેના પોસ્ટ ઓફિસ ભૈયાદાદા શરણાઈના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' નાટક કોની રચના છે ? કાન્ત મણિલાલ દ્વિવેદી કલાપી બ. ક. ઠાકોર કાન્ત મણિલાલ દ્વિવેદી કલાપી બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા ભાલણ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા આપણી વિદ્યાપીઠ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા આપણી વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાંથી મળેલા પાત્રો પર ચતુર કાગડા અને ચતુર શિયાળની વાર્તા જોવા મળે છે ? લોથલ રંગપુર રોજડી ધોળાવીરા લોથલ રંગપુર રોજડી ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP