ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? ભદભર નેના શરણાઈના સૂર પોસ્ટ ઓફિસ ભૈયાદાદા ભદભર નેના શરણાઈના સૂર પોસ્ટ ઓફિસ ભૈયાદાદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? રમણલાલ સોની નિરંજન ભગત નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ રમણલાલ સોની નિરંજન ભગત નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા ? કવિ કાન્ત કવિ શામળ કવિ અખો કવિ દલપતરામ કવિ કાન્ત કવિ શામળ કવિ અખો કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈમાં યંગ ઇન્ડિયા ફિલ્મ કંપની કોણે સ્થાપી હતી ? ચુનીલાલ શાહ ઈન્દુલાલ યાજ્ઞિક ભગુભાઈ કારભારી ખરદેશજી કામા ચુનીલાલ શાહ ઈન્દુલાલ યાજ્ઞિક ભગુભાઈ કારભારી ખરદેશજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? પ્રેમાનંદ શામળ ગિરધર નાનાલાલ પ્રેમાનંદ શામળ ગિરધર નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? રણછોડભાઈ દવે દલપતરામ નવલરામ નર્મદ રણછોડભાઈ દવે દલપતરામ નવલરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP