ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ? ક.મા.મુનશી કૌટિલ્ય ઘનશ્યામ વ્યાસ કનૈયાલાલ મુનશી ક.મા.મુનશી કૌટિલ્ય ઘનશ્યામ વ્યાસ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? દયારામ મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહ્યું ? ઉશનસ સેહની મધુરાય સુંદરમ ઉશનસ સેહની મધુરાય સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? નરસિંહરાવ દિવેટીયા પન્નાલાલ પટેલ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા પન્નાલાલ પટેલ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP