ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ? ઘનશ્યામ વ્યાસ કૌટિલ્ય ક.મા.મુનશી કનૈયાલાલ મુનશી ઘનશ્યામ વ્યાસ કૌટિલ્ય ક.મા.મુનશી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? ખીજડીયે ટેકરે શરણાઈના સૂર અંતસ્રોતા ચોપાટીને બાંકડે ખીજડીયે ટેકરે શરણાઈના સૂર અંતસ્રોતા ચોપાટીને બાંકડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ? બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું એક પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? મનમાં ભૂત કાચની દિવાલ સૂર્યા ધૂમ્રસેર મનમાં ભૂત કાચની દિવાલ સૂર્યા ધૂમ્રસેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોશી નરસિંહ મહેતા પ્રેમાનંદ કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? દલપતરામ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા મનસુખરામ ત્રિપાઠી દલપતરામ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP