ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ?

ક.મા.મુનશી
કનૈયાલાલ મુનશી
ઘનશ્યામ વ્યાસ
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ?

ઉમાશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો.

શામળ ભટ્ટ
નરસિંહ મહેતા
ગંગાસતી
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP