ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ? ઘનશ્યામ વ્યાસ કૌટિલ્ય ક.મા.મુનશી કનૈયાલાલ મુનશી ઘનશ્યામ વ્યાસ કૌટિલ્ય ક.મા.મુનશી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોણ જૂદું પડે છે ? નવલકથા સોનેટ ગરબો ખંડકાવ્ય નવલકથા સોનેટ ગરબો ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? ગુણવંત શાહ પુનિતમહારાજ બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ ગુણવંત શાહ પુનિતમહારાજ બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ? 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ? ભાવનગર સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP