ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ?

કૌટિલ્ય
ઘનશ્યામ વ્યાસ
ક.મા.મુનશી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?

પંડિત ઓમકારનાથ
ઉસ્તાદ ફૈયાઝખાં
અસાઈત
આદિત્યરાય વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP