એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ચાલુ ધંધાની ખરીદી વખતે 'ચોખ્ખી મિલકતો કરતાં અવેજ' વધારે આપવામાં આવતો હોય તો વધારાના અવેજને ___ કહેવાય.

અવાસ્તવિક મિલકત
મુડી નફો
મહેસૂલી નફો
પાઘડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભારતમાં વૈશ્વિકીકરણને કારણે શો ગેરલાભ થયો છે ?

બેકારીની સમસ્યા લગભગ યથાવત્ રહી છે
ગરીબીની સ્થિતિમાં ઝાઝોફેર પડ્યો નથી
આપેલ તમામ
રૂપિયાનું અવમૂલ્યન થતું જ ગયું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP