ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી.

શેઠ ખુશાલચંદ
શેઠ શાંતિદાસ જવાહરી
શેઠ લક્ષ્મીચંદ
શેઠ શામલાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.

એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ
ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ
ધ કન્વીનીઅન્ટ એક્શન
ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ?

હિતેન્દ્ર દેસાઇ
ચીમનભાઈ પટેલ
બળવંતરાય મહેતા
ડો. જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP