ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ? કર્ણ ઝાફરખાન કુમારપાળ ભીમા -I કર્ણ ઝાફરખાન કુમારપાળ ભીમા -I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? પંડિત દીનદયાળ રાજ નારાયણ બોઝ બાલ ગંગાધર તિલક ગાંધીજી પંડિત દીનદયાળ રાજ નારાયણ બોઝ બાલ ગંગાધર તિલક ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? પાલનપુર જુનાગઢ બાલાસિનોર નવાનગર પાલનપુર જુનાગઢ બાલાસિનોર નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત' શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગુર્જરપ્રદેશ ગુર્જરભૂમિ ગુર્જરત્રા ગુર્જરદેશ ગુર્જરપ્રદેશ ગુર્જરભૂમિ ગુર્જરત્રા ગુર્જરદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ? 1962 1972 1970 1965 1962 1972 1970 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP