ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
___ એ પ્રકટ કરેલી ગેરીલા વોરફેર પુસ્તિકા મુજબ બોમ્બ બનાવવામાં આવ્યા.

અંબુભાઈ પુરાણી
ચંદ્રશેખર ભટ્ટ
ગોસાભાઈ પટેલ
છોટુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ?

ચૌરીચોરા
ગોળમેજી પરિષદ
જલિયાવાલા બાગ હત્યાકાંડ
સાયમન કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ?

જીવરાજ મહેતા
ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP