Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

ઉત્તમ અન્નાહાર
આહાર નીતિ
અન્નાહારની હિમાયત
ઉત્તમ આહાર નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો.

તાબે થયેલ
મિથ્યાભિમાની
શ્યામવર્ણવાળી
ઘૂંઘટવાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP