Talati Practice MCQ Part - 8
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

મહિનાના ચોથા શુક્રવારે
મહિનાના બીજા મંગળવારે
દર મંગળવારે
દર શનિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

એન.કે.પી. સાલ્વે
જી.વી.કે. રાવ
એલ.એમ. સિંઘવી
કે.સી. પંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે ?

પાટણ
સાબરકાંઠા
બનાસકાંઠા
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP