Talati Practice MCQ Part - 6 રૂા. 12000નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને એક વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ___ છે. 112 95 115 112 95 115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ? મોહનલાલ પંડ્યા વસંતરાવ વ્યાસ શંકર બેંકર પુંજાભાઈ વકીલ મોહનલાલ પંડ્યા વસંતરાવ વ્યાસ શંકર બેંકર પુંજાભાઈ વકીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ? નરસિંહ મહેતા જીવા ગોસાંઈ રૈદાસ રામચરણ નરસિંહ મહેતા જીવા ગોસાંઈ રૈદાસ રામચરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 You know as many people as I do. 'Find the adjective'. as many people as many You know people as many people as many You know people ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ વધે છે સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ વધે છે સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉનાળામાં, માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ___ છે. ઉચ્છવાસ બાષ્પીભવન આસૃતિ પ્રસરણ ઉચ્છવાસ બાષ્પીભવન આસૃતિ પ્રસરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP