Talati Practice MCQ Part - 6
એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ?

10%
18%
30%
7%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ?

ઋઝુપાલિકા નદી
સરસ્વતી
યમુના
નિરંજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રીય તહેવારો પ્રસંગે તાલુકા પંચાયતને ખર્ચ કરવાની મર્યાદા કેટલી કરી દેવાઈ છે ?

રૂા. 10000
રૂા. 15000
રૂા. 12000
રૂા. 5000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP