Talati Practice MCQ Part - 6
કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ?

કર્ણદેવ વાઘેલા
ભીમદેવ બીજો
કર્ણદેવ સોલંકી
શિલાદિત્ય સાતમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

ક્રિષ્ના મેનન સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ
તારકુંડે સમિતિ
કેલકર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા ___ કલાક સમય લાગે.