Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

મોહનલાલ પંડ્યા
વસંતરાવ વ્યાસ
શંકર બેંકર
પુંજાભાઈ વકીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ?

નરસિંહ મહેતા
જીવા ગોસાંઈ
રૈદાસ
રામચરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા

દુઃખ જોઈ દયાની લાગણી થવી
સમય જતાં દુ:ખ વધે છે
સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે.
ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉનાળામાં, માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ___ છે.

ઉચ્છવાસ
બાષ્પીભવન
આસૃતિ
પ્રસરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP