ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ? સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન સાહિત્યમાં આધુનિકતા નવ્યવિવેચન પછી વિવેચનનું વિવેચન સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન સાહિત્યમાં આધુનિકતા નવ્યવિવેચન પછી વિવેચનનું વિવેચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? ઝવેરચંદ મેઘાણી ગાંધીજી પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારનાં પ્રથમ કાવ્યસંગ્રહનું નામ આપો. લીલેરો ઢાળ પ્રતીક સમીપ અશબ્દ લીલેરો ઢાળ પ્રતીક સમીપ અશબ્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટય ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? અસાઈત ઠાકર નરસિંહ ભાલણ નારદ અસાઈત ઠાકર નરસિંહ ભાલણ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચક અને અનુવાદક નગીનદાસ પારેખનું જન્મ સ્થળ જણાવો. વડોદરા વલસાડ નવસારી તાપી વડોદરા વલસાડ નવસારી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP