ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ? સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન વિવેચનનું વિવેચન નવ્યવિવેચન પછી સાહિત્યમાં આધુનિકતા સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન વિવેચનનું વિવેચન નવ્યવિવેચન પછી સાહિત્યમાં આધુનિકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરતો અને સ્ત્રીનો પાઠ ભજવતો, એના અભિનયથી ખુશ થઈ છોકરાઓએ તેનું નામ શું પાડ્યું હતું ? સુંદરી વીજળી ઉર્વશી ગૌરી સુંદરી વીજળી ઉર્વશી ગૌરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી આપેલ તમામ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? અખો દલપતરામ દયાનંદ સરસ્વતી દયારામ અખો દલપતરામ દયાનંદ સરસ્વતી દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યશવંતરાય શુકલ રચિત - ‘કેન્દ્ર અને પરિઘ’નો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા નાટક નવલકથા ચિંતનાત્મક નિબંધ નવલિકા નાટક નવલકથા ચિંતનાત્મક નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? બાલમુકુન્દ દવે નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP