કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જલારામ બાપાની 121 મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી, જલારામબાપા વિશે ખોટું વિધાન જણાવો ?

જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત
જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું.
જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે.
જન્મ સ્થળ : વિરપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 'ગુડ ગવર્નન્સ ડે' ક્યારે ઉજવવામાં આવ્યો છે ?

23 ડિસેમ્બર
24 ડિસેમ્બર
આમાંથી કોઈ નહિ
25 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 'COVID-19 : સભ્યતા કા સંકટ ઔર સમાધાન' પુસ્તક કોણે લખ્યું છે ?

રઘુરામ રાજન
કૈલાશ સત્યાર્થી
નરેન્દ્ર મોદી
કુમાર વિશ્વાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP