કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જલારામ બાપાની 121 મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી, જલારામબાપા વિશે ખોટું વિધાન જણાવો ? જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. જન્મ સ્થળ : વિરપુર જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. જન્મ સ્થળ : વિરપુર જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કેન્દ્ર સરકારે ભારતમાં કૃષિ ક્ષેત્રે ખાતર સબસિડી માટે કેટલા રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી છે ? 65,000 કરોડ 35,000 કરોડ 85,000 કરોડ 45,000 કરોડ 65,000 કરોડ 35,000 કરોડ 85,000 કરોડ 45,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020 વિજેતા ટીમ IPL Trailblazers ના કેપ્ટનનું નામ શું છે ? સુશ્રી દિપ્તિ શર્મા સુશ્રી સ્મૃતિ માંધાના સુશ્રી મિતાલી રાજ સુશ્રી હરમનપ્રિત કૌર સુશ્રી દિપ્તિ શર્મા સુશ્રી સ્મૃતિ માંધાના સુશ્રી મિતાલી રાજ સુશ્રી હરમનપ્રિત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? ભારતમાં વર્તમાનમાં 25 પરમાણુ ઊર્જા રિએક્ટરો છે. ભારતે અપ્રસાર સંધિ(NPT) પર હસ્તાક્ષર કરેલ નથી. GCNEPનું કેન્દ્ર હરિયાણા રાજ્યમાં આવેલ છે. ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ (GCNEP)એ વિશ્વનું પ્રથમ પરમાણુ ઊર્જા ભાગીદાર કેન્દ્ર છે. ભારતમાં વર્તમાનમાં 25 પરમાણુ ઊર્જા રિએક્ટરો છે. ભારતે અપ્રસાર સંધિ(NPT) પર હસ્તાક્ષર કરેલ નથી. GCNEPનું કેન્દ્ર હરિયાણા રાજ્યમાં આવેલ છે. ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ (GCNEP)એ વિશ્વનું પ્રથમ પરમાણુ ઊર્જા ભાગીદાર કેન્દ્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકો વર્ષમાં કેટલી વાર મળવી જોઈએ ? ઓછામાં ઓછી 3 વખત ઓછામાં ઓછી 2 વખત ઓછામાં ઓછી 4 વખત ઓછામાં ઓછી 6 વખત ઓછામાં ઓછી 3 વખત ઓછામાં ઓછી 2 વખત ઓછામાં ઓછી 4 વખત ઓછામાં ઓછી 6 વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં પીએમ મોદીએ ગુજરાતના કયા શહેરમાં ભારતની સૌથી મોટી હૃદયરોગ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું ? અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP