એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રોજગારી ગુણકનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો ?

પ્રો. માર્શલ
પ્રો. કોલ અને હુવર
પ્રો. રોબિન્સ
પ્રો. આર.એફ.કાહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે.

ગાંધીજી
સરદાર પટેલ
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP