એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા ર્દશ્ય-અર્દશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે ?

બકુલ ત્રિપાઠી
મકરંદ દવે
અમૃત ઘાયલ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક્ઝામીનર, લોકલ ફંડ દ્વારા કરવામાં આવતું પંચાયતોનું ઓડિટ એ ___

આંતરીક ઓડીટ છે
વિનિયોગ ઓડીટ છે
હિસાબી બાબત છે
વૈધાનિક (સ્ટેચ્યુટરી) ઓડીટ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તો

વેપારી બેન્કોને વ્યાજ વધુ મળે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.
વેપારી બેન્કોને વ્યાજ વધુ ચૂકવવું પડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
શહેરી વિસ્તારમાં આવેલી છેલ્લા બે વર્ષ દરમિયાન ખેતીમાં ઉપયોગ થયો હોય તેવી જમીનનું, સરકાર દ્વારા અધિગ્રહણ કરવાથી મળતા વળતરથી થતો લાંબાગાળાનો મૂડી નફો ___ ગણાય.

આંશિક કરમુક્ત
કરમુક્ત
આંશિક કરપાત્ર
કરપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નિયમિત બજેટ મંજુર ન કરતા બંધારણની કલમ 206 મુજબ 'વોટ એન એકાઉન્ટ' મંજૂર કરવામાં આવે તો નીચેના પૈકી શું કરી શકાય ?
1) નવા કરવેરા નક્કી કરી શકાય
2) નવા કરવેરા નક્કી ન કરી શકાય
3) નવી બાબતો અંગેનો ખર્ચ મંજૂર કરી શકાય
4) સ્થાયી ખર્ચ મંજૂર કરી શકાય

1
1 અને 3
2 અને 4
3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP