એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે ? શામળ સુરેશ દલાલ નાનાલાલ જયંતી દલાલ શામળ સુરેશ દલાલ નાનાલાલ જયંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'મિનિટ' શબ્દની સાચી જોડણી લખો. મીનિટ મીનીટ મિનિટ મિનીટ મીનિટ મીનીટ મિનિટ મિનીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક જ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 3જો સુધારો 9મો સુધારો 5મો સુધારો 7મો સુધારો 3જો સુધારો 9મો સુધારો 5મો સુધારો 7મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવક વેરાના રિફંડ પર આવક વેરાની કલમ 244A મુજબ વ્યાજ આપવામાં આવે છે.આ વ્યાજ દર કેટલા ટકા છે ? 6% 8% 4% 3% 6% 8% 4% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કિંમતમાં ફેરફાર થાય છતાં ગ્રાહકોનું વસ્તુ પરનું કુલ ખર્ચ સ્થિર રહે, તો માંગ કેવી હોય છે ? ઓછી મૂલ્ય સાપેક્ષ શૂન્ય મૂલ્ય સાપેક્ષ એકમ મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ ઓછી મૂલ્ય સાપેક્ષ શૂન્ય મૂલ્ય સાપેક્ષ એકમ મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 266(2) 266(1) 267(2) 309 266(2) 266(1) 267(2) 309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP