એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રોજગારી ગુણકનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો ?

પ્રો. માર્શલ
પ્રો. કોલ અને હુવર
પ્રો. રોબિન્સ
પ્રો. આર.એફ.કાહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખુ કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ?

ફટકડી (એલમ)
કળી ચૂનો
ફેરિક ક્લોરાઈડ
એમોનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા ર્દશ્ય-અર્દશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે ?

બકુલ ત્રિપાઠી
સુરેશ દલાલ
અમૃત ઘાયલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતું ઉતાર અને ___ ખાતું જમા થાય.

ઘાલખાધ પરત, રોકડ/બેંક
રોકડ/બેન્ક, ઘાલખાધ પરત
રોકડ/બેંક, ઘાલખાધ
ઘાલખાધ, રોકડ/બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP