ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે?

ઝવેરચંદ મેઘાણી
ખોડીદાસ પરમાર
ભગવાનદાસ પટેલ
હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

મહાદેવભાઈ દેસાઈ
સુંદરજી બેટાઈ
રમણલાલ દેસાઈ
ગૌરીશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :
(a) પ્રેમાનંદ
(b) શામળ
(c) કવિ દલપતરામ
(d) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) ભૂતિનિબંધ
(2) બરાસકસ્તૂરી
(3) સાક્ષરજીવન
(4) રણયજ્ઞ

(d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3)
(a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4)
(b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3)
(b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP