ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે?

ભગવાનદાસ પટેલ
ખોડીદાસ પરમાર
ઝવેરચંદ મેઘાણી
હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

ભાનુશંકર વ્યાસ
હરિશ્ચંદ્ર ભટ્ટ
પ્રજારામ રાવલ
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

ચિત્ર-વિચિત્રનો મેળો
નકલંગનો મેળો
હાથિયા ઠાઠુનો મેળો
ચુલનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ?

ચંદ્રકાન્ત ટોપીવાળા
પ્રફુલ્લ રાવલ
કુમારપાળ દેસાઈ
ધીરુ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ?

ઈંદુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
મહાત્મા ગાંધી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP