ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે? હરિવલ્લભ ભાયાણી ખોડીદાસ પરમાર ઝવેરચંદ મેઘાણી ભગવાનદાસ પટેલ હરિવલ્લભ ભાયાણી ખોડીદાસ પરમાર ઝવેરચંદ મેઘાણી ભગવાનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? કનૈયાલાલ મુનશી - પૂર્વાપર રામનારાયણ પાઠક - મનોવિહાર નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - પૂર્વાપર રામનારાયણ પાઠક - મનોવિહાર નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હડૂલા કાવ્યપ્રકાર કોણે આપ્યો છે ? અખો દલપતરામ નર્મદ શામળ અખો દલપતરામ નર્મદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દગ્ધકૃષિ કવિ' કોને ગણવામાં આવે છે ? પન્નાલાલ પટેલ રમેશ પારેખ ઉમાશંકર જોશી રાવજી પટેલ પન્નાલાલ પટેલ રમેશ પારેખ ઉમાશંકર જોશી રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. પ્રકૃતિ પ્રેમ કાવ્યાંજલિ કાવ્ય ધારા સમગ્ર કવિતા પ્રકૃતિ પ્રેમ કાવ્યાંજલિ કાવ્ય ધારા સમગ્ર કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? કેખુશરો કાબરાજી દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી નર્મદ કેખુશરો કાબરાજી દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP