ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી ખોડીદાસ પરમાર ભગવાનદાસ પટેલ હરિવલ્લભ ભાયાણી ઝવેરચંદ મેઘાણી ખોડીદાસ પરમાર ભગવાનદાસ પટેલ હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ? મહાદેવભાઈ દેસાઈ સુંદરજી બેટાઈ રમણલાલ દેસાઈ ગૌરીશંકર જોશી મહાદેવભાઈ દેસાઈ સુંદરજી બેટાઈ રમણલાલ દેસાઈ ગૌરીશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો જન્મ ક્યા થયો હતો ? સુરત રાજકોટ અમદાવાદ ભાવનગર સુરત રાજકોટ અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? દિવાળીબાઈ ગંગાસતી મીરાંબાઈ ગવરીબાઈ દિવાળીબાઈ ગંગાસતી મીરાંબાઈ ગવરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) પ્રેમાનંદ(b) શામળ(c) કવિ દલપતરામ(d) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) ભૂતિનિબંધ(2) બરાસકસ્તૂરી(3) સાક્ષરજીવન(4) રણયજ્ઞ (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP