ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે? હરિવલ્લભ ભાયાણી ઝવેરચંદ મેઘાણી ભગવાનદાસ પટેલ ખોડીદાસ પરમાર હરિવલ્લભ ભાયાણી ઝવેરચંદ મેઘાણી ભગવાનદાસ પટેલ ખોડીદાસ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઈ દેરાસરી હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઈ દેરાસરી હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો. ઉજાસના આંસુ ઊંચી ડેલી સૂકી ધરતી સૂકું આકાશ મીરાંની રહી મહેક ઉજાસના આંસુ ઊંચી ડેલી સૂકી ધરતી સૂકું આકાશ મીરાંની રહી મહેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અશ્રુધાર' અને 'ઝંઝા' નવલકથા ક્યા સાહિત્યકારની રચના છે ? રાજીવ પટેલ ચિનુ મોદી સરોજ પાઠક રમેશ પારેખ રાજીવ પટેલ ચિનુ મોદી સરોજ પાઠક રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાવજી પટેલ રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP