ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે? ખોડીદાસ પરમાર હરિવલ્લભ ભાયાણી ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી ખોડીદાસ પરમાર હરિવલ્લભ ભાયાણી ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? ઝવેરચંદ મેઘાણી જ્યોતિન્દ્ર દવે ધીરુભાઈ ઠાકર ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી જ્યોતિન્દ્ર દવે ધીરુભાઈ ઠાકર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ? દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ હર્ષદ ત્રિવેદીનું વતન જણાવો. કચ્છ અમદાવાદ ભાવનગર સુરેન્દ્રનગર કચ્છ અમદાવાદ ભાવનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. સ્ત્રગ્ધરા સવૈયા દોહરો અનુષ્ટુપ સ્ત્રગ્ધરા સવૈયા દોહરો અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ? રમેશ પારેખ અનિલ જોષી રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ અનિલ જોષી રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP