Talati Practice MCQ Part - 3
'સુચરિતા, આનંદ, સુદત્ત’ કઈ કૃતિના અમર પાત્રો છે ?

અમૃતા
વળામણા
દિપનિર્વાણ
બારણે ટકોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આધુનિક કવિતાના જ્યોતિધર એટલે

ક.મા.મુનશી
ન્હાનાલાલ
કલાપી
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જલગાંવ ઉની કાપડની મીલ આવેલ તે કયા રાજ્યમાં છે ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
પંજાબ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP